આજે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે, ગુજરાતના 23 અભ્યારણ્યો વન્યજીવોને બનાવે છે આપણું ગૌરવ

વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ વેલ્ફેર … Read More

દેશના અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે … Read More

દિલ્હી-એનસીઆરમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ખૂબ જ જારદાર આંચકા અનુભવાયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ હતી. આ ભૂકંપ … Read More

૨૦૩૦ સુધીમાં ૮૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ

ગાંધીનગરઃ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યએ ઘણી પહેલો સફળતાપૂર્વક સંપન્ન કરી છે, જેમાં ચારણકામાં ગુજરાત સોલાર પાર્ક (૭૦૦ મેગાવોટ), ભારતનો … Read More

મહાત્મા ગાંધીને પ્રિય એવું સ્વચ્છતાનું કાર્ય દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં થયું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો … Read More

અદાણી ગ્રુપે મુંબઈ વિસ્તારમાં 400 KV ઈન્ટીગ્રેટેડ પાવર ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

અમદાવાદ: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ગ્રૂપની કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તેણે નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે 400 KV ઈન્ટિગ્રેટેડ પાવર ગ્રીડ લાઈન શરૂ કરી છે. … Read More

વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન … Read More

મહાશ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપતા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

અમદાવાદઃ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓકટોબર, ૨૦૨૩નાં દિવસે જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને ‘એક તારીખ, એક કલાક’નાં સૂત્ર સાથે ઠેરઠેર મહાશ્રમદાન … Read More

ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ

વલસાડઃ ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ થતા ખાનવેલ સબ જીલ્લા હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે આવેલ ચતુર્ભુજ … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર ક્ષેત્રમાં બોટ સાથે વ્હેલ અથડાતાં એક વ્યક્તિનું મોત

સિડનીઃ શનિવારે સવારે ઓસ્ટ્રેલિયાના સિડની નજીકના પાણીમાં વ્હેલ બોટ સાથે અથડાયા બાદ તેઓ મુસાફરી કરી રહેલી એક બોટ પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news