મહાશ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપતા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

અમદાવાદઃ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓકટોબર, ૨૦૨૩નાં દિવસે જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને ‘એક તારીખ, એક કલાક’નાં સૂત્ર સાથે ઠેરઠેર મહાશ્રમદાન … Read More