વડોદરામાં બોઈલર ફાટતા ૧૪ કામદારો ઈજાગ્રસ્ત થયા

કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. … Read More

દુર્ઘટના: વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના, 4ના મોત, 14 ઈજાગ્રસ્ત

મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં … Read More

વડોદરામાં અલકાપુરી અને સયાજીગંજમાં બે બિલ્ડિંગને સીલ કરાયું

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. તાજેતરમાં સયાજીગંજ સ્થિત પ્રોફિટ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતેનું સિટાડેલ કોમ્પલેક્ષ અને દાંડિયા બજારનું … Read More

વડોદરામાં એસબીઆઈના બે એટીએમમાં આગ લાગી

વડોદરાના ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલી એસબીઆઈ બેંકનાં બે એટીએમમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. એટીએમ મશીનમાં આગ લાગતાં ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. એ … Read More

વડોદરામાં બીજા ડોઝની કામગીરી ૯૪ ટકા પર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને … Read More

પરવાનગી વગર વૃક્ષ કાપવા મુદ્દે પૂર્વ મહિલા સરપંચને ૧૧ હજારનો દંડ

વડોદરા ગ્રામ્ય મામલતદાર વાયઆર ગોસાંઇની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં ૧૮ ડાળી અને લીમડાના ૬ અને પીપળાનું ૧ મળી ૭ ઝાડ મંજૂરી વિના કપાવ્યાં હોવાનું સાબિત થયું હતું. જેથી સૌરાષ્ટ્ર … Read More

વડોદરામાં પાણી કાપથી ૩૦ હજાર લોકોને અસર થશે

વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ … Read More

વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ … Read More

વેમાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશ્વામિત્રીમાં દુર્ગંધયુક્ત ગટરનું પાણી છોડે છે

વિશ્વામિત્રી નદીમાં ગંદકી દૂર કરવાને બદલે પાલિકા દ્વારા જ ગંદકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રી નદી નજીક વેમાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડાયરેક્ટ સમા ચેતક બ્રિજનું દૂષિત પાણી અસહ્ય દુર્ગંધ … Read More

વડોદરામાં બે દિવસ ઉત્તર ઝોનના વિસ્તારોમાં પાણીકાપ

વડોદરા શહેરમાં સમા રોડ પાણીની ટાંકી ખાતે જુના ટ્રાન્સફ્ફર્મરને સ્થાને નવા ટ્રાન્સફોર્મર બેસાડવાની કામગીરી તા.૧૨મી ઓક્ટોમ્બર મંગળવારનાં રોજ સવારે પાણી વિતરણ કર્યા બાદ હાથ ધરાશે. જેથી ન્યુ સમા રોડ, સમા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news