ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

વડોદરા: પર્યાવરણીય પુનઃ સ્થાપન અને ટકાઉપણું તરફના એક પગલામાં, ચાર્જઝોન દ્વારા ગેરી કમ્પાઉન્ડ, ગોત્રી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું, જેણે ગાઢ મિયાવાકી જંગલના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. પહેલ ટ્રી … Read More

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ  સાથે જ … Read More

દબાણો દૂર કરી ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાના વાવેતરનો પ્રારંભ

હિંમતનગરઃ “દબાણથી વન સુધી”ના આ વિચારને શક્ય બનાવતા આજે  વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આગવી પહેલ આદરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

શા માટે કાશ્મીરના બેટ ઉત્પાદકો વિલોના વૃક્ષના વાવેતર માટે કરી રહ્યાં છે અપીલ

શ્રીનગરઃ કાશ્મીરમાં બેટ ઉત્પાદકોએ ઉદ્યોગને બચાવવા માટે મોટા પાયે વિલો વૃક્ષારોપણ શરૂ કરવા માટેસરકારને વિનંતી કરી છે. તાજેતરના વર્ષોમાં કાશ્મીરમાં ક્રિકેટ બેટની માંગ ખર્ચ અસરકારકતાને કારણે વધી છે. કાશ્મીરના ક્રિકેટ … Read More

કોલવડાની ડમ્પિંગ સાઇડને હરિયાળી બનાવી દેશના સૌથી મોટા ’વન કવચ’નું લોકાર્પણ

ગાંધીનગરઃ વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર વન … Read More

આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે, તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે

હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. અગ્નિહોત્રીએ શુક્રવારે ​​ઉના જિલ્લામાં … Read More

વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news