નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી
ગુજરાત આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટની ઔદ્યોગિક મુલાકાતે આવ્યા દહેજ પોર્ટ, ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ, … Read More










