સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ

  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. થાનગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકસાન … Read More

સુરેન્દ્રનગર થાનગઢ ખાતે આપત્તિ સમયે આગના બનાવને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસની લાઇમાં આગનો બનાવન બને તો સતર્કતા જાણવા માટે થાન ગુજરાત ગેસલાઇનમાં ભંગાણ અને આગ બનાવની જાણ કરાઇ હતી.આથી તંત્ર તાત્કાલીક દોડતુ થઇ ટીમે સ્થળ પર પહોંચી આગ … Read More

સુરેન્દ્રનગરમાં પાટડીના જૈનાબાદમાં છેલ્લા ૨૦ એક દિવસથી તો પીવાનું પાણી જ નહિ મળ્યું

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હજી આકરા ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પાટડી તાલુકાન?ા જૈનાબાદ ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. હાલમાં જૈનાબાદ ગ્રામજનો અને મહિલાઓને ભરબપોરે … Read More

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પાણીના બદલે તંત્ર દ્વારા સાફસફાઇ જ કરવામાં આવતા … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

સુરેન્દ્રનગરના ઢાંકી ગામને પાણી ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી ૧૫ કી.મી. દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે, પરંતુ ઢાંકી છેવાડાનું ગામ હોવાથી ગામને મહિને પાંચેક વાર પણ માંડ … Read More

સુરેન્દ્રનગરમાં પાણી માટે લોકો ટેન્કર પાસે લાઈનો લગાવતા જોવા મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા પડાપડી થતી હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. … Read More

સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ સુરેન્દ્રનગરમાં મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવી અજાણ્યા ઈસ્મો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. સાયલા તાલુકાના વખતપર પાસે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ … Read More

વઢવાણમાં રાજ મહેલના ગેટ પાસે લાગી ભીષણ આગ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબુ

સુરેન્દ્રનગરના વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ ભયાવહ આગમાં ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો. વઢવાણ સ્ટેટના ખારવાની પોળે … Read More

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપમાં અચાનક આગ લાગી

સુરેન્દ્રનગરમાં આગના બનાવોમાં દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના ઓવરબ્રિજ પાસે આવેલા ઓમ સાંઇ પેટ્રોલ પંપ પર થયો હતો. જેમાં પંપમાં આગ લાગ્યા અંગે ફાયર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news