વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા

ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં … Read More

સુરેન્દ્રનગરમાં પાટડીના જૈનાબાદમાં છેલ્લા ૨૦ એક દિવસથી તો પીવાનું પાણી જ નહિ મળ્યું

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હજી આકરા ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પાટડી તાલુકાન?ા જૈનાબાદ ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. હાલમાં જૈનાબાદ ગ્રામજનો અને મહિલાઓને ભરબપોરે … Read More