સુરેન્દ્રનગર થાનગઢ ખાતે આપત્તિ સમયે આગના બનાવને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસની લાઇમાં આગનો બનાવન બને તો સતર્કતા જાણવા માટે થાન ગુજરાત ગેસલાઇનમાં ભંગાણ અને આગ બનાવની જાણ કરાઇ હતી.આથી તંત્ર તાત્કાલીક દોડતુ થઇ ટીમે સ્થળ પર પહોંચી આગ … Read More