વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬ સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ સ્વૈચ્છિક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં … Read More

પ્રધાનમંત્રી મોદીના એ નિર્ણયો જેણે દેશને આપી નવી ઓળખ, બદલ્યું દેશનું ભાગ્ય

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે તેમનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દિવસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સહિત દેશભરમાં ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન … Read More

મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને મોદી રોકી ન શક્યા ખુશીના આંસુ

બેંગલુરુ: 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની ચંદ્રયાન-3 ની ભવ્ય સિદ્ધિને પગલે, આજે શનિવારે સવારે એક આનંદની ક્ષણ જોવા મળી, જ્યારે   ભારતીય અવકાશ સંસ્થા (ISRO) ટીમના વૈજ્ઞાનિકોને … Read More

ચંદ્ર પર વિજય બાદ ઈસરો આ મિશન લોન્ચ કરશે, સમગ્ર વિશ્વની નજર ઈસરો પર

નવીદિલ્હીઃ ભારત હવે ચંદ્ર પર છે, ઈસરોના વડા એસ. સોમનાથે ગઈકાલે સાંજે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-૨ની નિષ્ફળતા પછી ઇસરો સેન્ટરના … Read More

ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ડગ માંડ્યા, દેશ-વિદેશમાંથી થઈ રહી છે અભિનંદનની વર્ષા

ચેન્નાઈ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યાના લગભગ અઢી કલાક બાદ  રોવર પ્રજ્ઞાને સપાટી પર ડગ માંડ્યા. ઈસરોના સત્રોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના … Read More

વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડ કાર્યક્રમની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા કરી

રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ‘રાજય એવોર્ડ વિતરણ સમારંભ’માં કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હાથશાળ-હસ્તકલાના કારીગરોને સક્ષમ કરી … Read More

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા, ૮ ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી

નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯માં, ૫ ઓગસ્ટના રોજ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ … Read More

આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું આહવાન

૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ   મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news