રૂલ-9 પર્યાવરણ માટે આશીર્વાદ કે અભિશાપ?

ગુજરાતના કેમિકલ ઉદ્યોગ હઝાર્ડસ વેસ્ટ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડની કરી રહ્યો છે માંગ અનુભવી ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સંખ્યામાં માનવબળની ખોટ વર્તાઈ રહેલ હોવાથી ઔદ્યોગિક એકમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં … Read More

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, જાણો પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ

ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન, ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ રાજ્યમાં કુલ ૨૫૪.૨૫ લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ; અંદાજે ૧૨૫ લાખ મેટ્રિક ટન વેસ્ટનો … Read More

ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે … Read More

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસઃ પ્રદૂષણ અટકાવવા ગુજરાત કરી રહ્યું છે અનેક પહેલની આગેવાની

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પોગ્રામ’ અમલી સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે રાજ્યમાં પ્રથમવાર સુરત અને અમદાવાદમાં ‘એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રારંભ’ દેશમાં જોખમી કચરાના હેરફેર માટે … Read More

પાનોલી જીઆઈડીસીના કેમિકલ કંપનીમાંથી ગેરકાયદેસર જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર ૩ની ધરપકડ

અમદાવાદ: ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરમાં જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીની ઓરિએન્ટ રેમેડિઝ કંપનીમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More

‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

બાવળાના રાશમ ગામની સીમમાં જોખમી કાર્બનિક કચરાના નિકાલના ગેરકાયદેસર કૃત્ય સામે જીપીસીબીએ નોંધાવી ફરિયાદ

બાવળાઃ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ સામે આવેયો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news