તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગર વચ્ચે ટકરાશે, ૧૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

૨૪ કલાકમાં તૌકતે વાવાઝોડું વધારે મજબૂત થશે, આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશેતાઉ-તે વાવાઝોડું વારંવાર તેની દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડાએ પોતાનો માર્ગ ફરીએકવાર બદલતા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું … Read More

‘તૌકતે’ સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં થંડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે ૧૬મે … Read More

હવામાનની હિટવેવની આગાહી, આગામી ૫ દિવસ ૪૨ ડિગ્રી રહેશે તાપમાન

કોરોનાના મહા કહેરમાં ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જોવા … Read More

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર

રાજ્યમાં એક તરફ કોરોનાનો આંક રોજ ૧૦ હજારનો આંક પાર કરી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રાજ્યનાં ઘણા શહેરો એવા છે જ્યા ગરમીથી પારો … Read More

રાજ્યમાં એકદમ વાદળો છવાશે, ૭થી ૧૪મી મે વચ્ચે ગાજવીજ સાથે વરસાદ -અંબાલાલ પટેલ

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે વરસાદ થશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તા.૭મી મેથી ૧૪મી … Read More

રાજ્યમાં આગામી ૩ દિવસ ભારે વાવાઝોડાની આગાહી

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ૩ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પાકિસ્તાનમાં … Read More

રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વરસાદ પડે એવી શક્યતાઃ હવામાન વિભાગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ આઠ શહેરોમાં તાપમાન ૪૨ ડિગ્રી પહોંચી જતાં … Read More

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશેઃ સીએમ રૂપાણી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો ર્નિણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ૬૦,૦૦૦ કિલો આયુર્વેદિક … Read More

કોરોનાનો પ્રકોપ સાથે નવી ઉપાધી, અમદાવાદમાં ‘યલો એલર્ટ’, ૪૪ ડિગ્રીએ જશે તાપમાન

રાજ્યમાં એકતરફ કોરોના મહામારી સતત વધી રહી છે. દૈનિક ૧૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે કાળઝાળ ગરમીનું પણ આગમન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના … Read More

કોરોના સંક્રમણ વધતા ઐતિહાસિક સ્થળોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરાયો બંધ

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવી રહ્યા છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news