ગુજરાતના ખેડૂતો માટે જલ્દી જ CMOમાંથી થશે આ મોટી જાહેરાત…

હવે કુદરતી માર વચ્ચે છેવટે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હવે સરકાર વહારે આવે અને કોઈ સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં ચારથી પાંચ … Read More

આગામી ૪ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે થશે વરસાદ

આખુ વર્ષ ખેડૂતો પાકની પાછળ મનમુકીને મહેનત કરતા હોય છે. જેથી તેમને વર્ષાંતે પોતાના પાકના બદલામાં પોષણ ક્ષમ ભાવ મળી રહે. પણ જ્યારે રૂપિયા કમાવવાની સિઝન આવે એ પહેલાં જ … Read More

ગુજરાતના આ વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી

એક તરફ સતત ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી … Read More

પહેલીવાર ગરમી માટે રાહતના સમાચાર આવ્યા : મે મહિનો મે મહિના જેવો નહિ લાગે

મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો. આ મહિનામાં દેશમાં સૌથી વધુ આકરી ગરમી પડતી હોય છે. દેશમાં જનજીવન જાણ ઠપ્પ થઈ જતુ હોય છે. લોકો કામ વગર બહાર જવાનુ ટાળે … Read More

ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું, ૩ દિવસ આ શહેરોમાં પડશે વરસાદ : IMD

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજથી ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો … Read More

ધોળકાઃ એસટીપી પ્લાન્ટમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત, મૃતદેહની શોધખોળ ચાલુ

અમદાવાદઃ ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થતા સ્થાનિક દ્વારા બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરમાં ગરકાવ થઇ ગયેલા બન્ને કામદારોની શોધખોળ ચાલુ કરવામાં આવી … Read More

આગની ઘટનાઃ સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં લાગી અચાનક આગ

અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.  સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી સુધીર પાવર લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના મળી … Read More

અમદાવાદઃ બાવળામાં આવેલી ESDEE PAINTS પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદઃ જિલ્લાના બાવળામાં ચાંગોદર નજીક આવેલી એક પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી. ચાંગોદર-બાવળા માર્ગ પર આવેલી ESDEE PAINTS નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં  મોટા … Read More

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના વધતા કેસને લઇ ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારોને કોરોના સામે … Read More

ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news