જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.   વિગતે પ્રમાણે ભાદર … Read More

રાશમ ગામની સીમમાં જોખમી કચરાના નિકાલ કેસને તપાસ એલસીબીને સોંપાઇ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ ગત 19 જુલાઇનાના રોજ સામે આવ્યો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય … Read More

બાવળાના રાશમ ગામની સીમમાં જોખમી કાર્બનિક કચરાના નિકાલના ગેરકાયદેસર કૃત્ય સામે જીપીસીબીએ નોંધાવી ફરિયાદ

બાવળાઃ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ સામે આવેયો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ … Read More

જીપીસીબીએ જેતપુરમાં વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડ્યું, પ્રદૂષણ ફેલાવનારાઓમાં ફફડાટ

જેતપુરઃ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ટેન્કર મારફતે સગવેગે કરતા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીએ લાંલ આંખ કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. જીપીસીબી દ્વારા જેતપુરના પાંચપીપડા ગામમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત … Read More

જીપીસીબીના અધ્યક્ષ સંજીવ કુમારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલનમાં લોક જાગૃત્તિ લાવતા વાહનને પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમારે શુક્રવારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેના વાહનને પ્રસ્થાન કરાવ્યું  હતું. આ કાર્યક્રમ રીવર્સ લોજીસ્ટીક … Read More

જીપીસીબી દ્વારા એસિડિક વોટરને ગેરકાયદેસર રીતે ગટરમાં ઠાલવતી લીજેન્ડ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી, ફરિયાદ નોંધાવી

ખારીકટ કેનાલમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા પ્રદુષિત પાણી અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં OA673/18 ના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આપવામાં આવેલ સુચનાથી ખારીકટ કેનાલમાં મોનીટરીંગ કરવા માટે એક ટાસ્ક … Read More

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું વર્ચુઅલ લોકાર્પણ

સમગ્ર દેશમાં ગુજરાત અદ્યતન ટેક્નોલોજીને અપનાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. વિશેષ રીતે પર્યાવરણ સંરક્ષણ બાબતને ધ્યાનમાં રાખી નવીન ટેક્નોલોજીને હંમેશા ગુજરાતમાં આવકાર મળી છે, ત્યારે આજે તારીખ 25 જૂનના … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news