બાવળાના રાસમ ગામની સીમમાં નાખવામાં આવેલ કેમિકલ કચરો દૂર કરવામાં આવ્યો નથી

ત્રણ માસ પહેલા બાવળાના રાસમ ગામની સીમમાં બાસીદ અલીના ઈંટના ભઠ્ઠાની જગ્યાએ કેમિકલ વેસ્ટ ભરેલા 50 જેટલા બેરલ અને કેમિકલ વેસ્ટ ભરેલી 15 મોટી થેલીઓ નાંખવામાં આવી હતી જે હજુ … Read More

ટાસ્ક ફોર્સે સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લીધા

ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર … Read More

સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત

બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત થયા છે. ભૂતકાળમાં રાસાયણિક પાણી પણ છોડવામાં આવ્યું હતું પરંતુ GPCB અને સ્થાનિક અધિકારીઓ આ મુદ્દાને અવગણી … Read More

વડોદરા: ટ્રાન્સપેક કંપની હવામાં ઝેરી ગેસ છોડે છે

પાદરા તાલુકાના એકલબારા ગામના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે ટ્રાન્સપેક સિલોસ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે હવામાં છોડવામાં આવતા ઝેરી ગેસને કારણે પાક નિષ્ફળ રહ્યો છે. ટ્રાન્સપacક સિલોસ કંપની એકલબારા … Read More

અમદાવાદમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને તબાહ કરાયો

કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષણના મામલે જીવતા બોંબ સમાન હોય છે. સૌથી વધુ પ્રદૂષણ આ ફેક્ટરીઓમાંથી ફેલાતું હોય છે. ત્યારે તેના કારણો જોઈએ તો મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન કરવુ એ એક … Read More

સુરતની ડિડોંલી સ્થિત ડાઇંગ મિલના પ્રદૂષણ સામે રહીશોએ જીપીસીબીને કરી ફરિયાદ

કોઇ પણ પરવાનગી વગર ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે ઉભી કરાયેલી મારૂતિ એન્ટરપ્રાઇઝ ડાઇંગ મિલના પ્રદુષણથી 10 જેટલી સોસાયટીના 62 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થતાં એકમ સામે પગલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news