તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ
તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More
તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More
દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી હતી. … Read More
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 40થી વધુ ઘાયલ થયા છે. જોહાનિસબર્ગ નગરપાલિકાએ ગુરૂવારે આ માહિતી આપી. જોહાનિસબર્ગ … Read More
ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના … Read More
સુરત: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ જીઆઇડીસીમાં આવેલ મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં … Read More
વડોદરાઃ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં … Read More
હવાઈ: યુએસના હવાઈ પ્રાંતમાં પ્રચંડ જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 110 થઈ ગયો છે. પ્રાંતીય ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયંકર જંગલી આગ છે. ગ્રીને … Read More
લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે. ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી … Read More
ભરૂચઃ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રિના સમયે બ્લાસ્ટ થવાથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો … Read More
ફ્રાન્સમાં જંગલી આગ વધુ પ્રસરી જવાની આશંકા હોવાથી 750 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જાણીકારી ફ્રેન્ચ બ્રોડકાસ્ટર BFMTVએ શનિવારે આપી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જંગલમાં … Read More