કોરોનાથી વન્યજીવોને ખતરો, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડી

કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જાેયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ … Read More

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં નોંધપાત્ર વધારો

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી  અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની … Read More

રાહતના સમાચાર, ૧૦-૧૫ દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ

કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી ૧૦-૧૫ દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી … Read More

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશેઃ સીએમ રૂપાણી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો ર્નિણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ૬૦,૦૦૦ કિલો આયુર્વેદિક … Read More

કોરોનાના દર્દી પર ગાયના દુઘ અને આલ્કેન વોટરનો પ્રયોગ

સુરતના સામાન્ય લક્ષણ અને ઓછા ઓક્સીજનની જરૂરિયાતના દર્દીઓ માટે બનાવવામાં આવેલા એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે … Read More

અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ … Read More

ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી -એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ

સ્વીડનની કલાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ઓક્સિજનની અછતને કારણે પરિસ્થિતીને કાળજું કંપાવનારી ઘટના ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયાભરના દેશોએ આગળ આવીને કોરોના સામે લડી રહેલા ભારતને મદદ … Read More

અમદાવાદમાં કોરોના કાળમાં સતત સ્ટ્રેસમાં રહેતા 108ના કર્મચારીઓ માટે અનોખો મેડિટેશન કાર્યક્રમ યોજાયો

સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે 108ના કર્મચારીઓ સતત કાર્યરત જોવા મળી રહ્યાં છે. કોરોના કાળના આ કપરા સમયમાં સતત કાર્ય રહેતુ હોવાથી 108ના કર્મચારીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે, ત્યારે … Read More

ભારત હવે કોરોના વેક્સીન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો

કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતે ઘણા દેશોને વેક્સીનના કરોડો ડોઝ ગિફ્ટમાં આપ્યા અને ઘણા દેશોને ઓછી કિંમતમાં વેચાણ કર્યું. સમગ્ર વિશ્વએ ત્યારે ભારતની પ્રશંસા કરી હતી. પરંતુ હવે … Read More

કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પછીના બીજા ક્રમે ભારત

કોરોના મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. વલ્ર્ડોમીટરના અહેવાલ પ્રમાણે ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૨,૬૦,૭૭૮ નવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news