વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ૯૭ દિવસ બાદ ખૂલ્લુ મૂકાયું

કોરોના મહામારીના કાબૂમાં આવતા ૯૭ દિવસ બાદ વડોદરા શહેરમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. પહેલા દિવસે જ મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા. અનલોકના પ્રથમ તબક્કામાં … Read More

સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે રસી દેશમાં આવી જશેઃ ડો.રણદિપ ગુલેરિયા

કોરોનાની  બીજી તરંગ સમાપ્ત થઈ ગઈ છે અને હજી પણ ત્રીજી તરંગનો ભય છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે બાળકો માટે કોરોના ત્રીજી તરંગ વધુ જોખમી હોઈ શકે છે. … Read More

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક

કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર વેક્સિન છે અને હવે એક નવી સ્ટડીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કોરોના વેક્સિનનો એક ડોઝ પણ આનાથી થનારા મોતને રોકવામાં ઘણી હદ સુધી … Read More

અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે … Read More

કોવિશીલ્ડ વેક્સિને કોવેક્સિનથી વધારે એન્ટીબોડી બનાવીઃ અભ્યાસ

ભારતમાં કોરોના વાયરસને પહોંચીવળવા માટે સતત રસીકરણ ડ્રાઈવ ચાલી રહી છે. આ વચ્ચે એક સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ ભારત બાયોટેકની કોવેક્સિન કરતા વધારે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે … Read More

અમેરિકામાં ફાઇઝરને મળી મંજૂરી, હવે બાળકોને પણ લાગાવાશે વેક્સિન

અમેરિકામાં હવે કોરોના વેક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વેક્સિન ૧૨ વર્ષ સુધીના બાળકોને પણ લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું … Read More

મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી ગાઈડલાઈન

દેશમાં કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જાેકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું … Read More

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર

રાજ્યમાં એક તરફ કોરોનાનો આંક રોજ ૧૦ હજારનો આંક પાર કરી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રાજ્યનાં ઘણા શહેરો એવા છે જ્યા ગરમીથી પારો … Read More

કોરોના ઇમ્પેક્ટઃ આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

દેશ અને દુનિયામાં કોરોનાએ જે પ્રકારે કહેર વર્તાવ્યો છે તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ડરના કારણે લોકો હવે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ તેમજ તેવા … Read More

જામનગરના પિરોટન સહિત ૯ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ ૯ દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે ૮ ટાપુ માનવ વસાહત … Read More