વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
વિશ્વ પર્યાવરણ દિવસ-2025 કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની … Read More