વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

દિલ્હી યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાવા સાથે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ઝેરી બની

નવીદિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શિયાળાની શરૂઆતની શાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્રદૂષણ … Read More

વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ રાજકીય પક્ષોના સાંસદો આગળ આવ્યા

ગુરૂગ્રામઃ સમાજમાં જાગૃતિ ફેલાવીને પર્યાવરણને બચાવવાની કડીને આગળ વધારવા માટે 25થી 26 માર્ચ દરમિયાન ગુરૂગ્રામના ધ ગેટવે રિસોર્ટ દમદમા લેક બાય તાજ ખાતે સંસદના સભ્યો માટે બે દિવસીય સ્વચ્છ હવા … Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ પ્રવેશનું આયોજન

ગુજરાત સરકારની ઝુંબેશ અને રેલવેની તૈયારીના સંબંધમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રવિવારે કેવડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિવિધ બાબતોનું ઇન્સ્પેક્શન કર્યું હતું.જોકે કેવડિયામાં પ્રવસીઓ ને કોઈ પણ તકલીફ … Read More

હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી

અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી હતી. ઉદ્યોગો ઇન્સિલેટર અને પી.એમ. પાર્ટિકલ અંગે તાકીદ કરવામાં આવી હતી. નવેમ્બર માં દિવસે દિવસે હવાની ગુણવત્તા બગડવાની સાથે સાથે … Read More

વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news