વિશ્વબેંકના રિપોર્ટમાં ચેતવણી, ભારત પર આકરી ગરમીનો ખતરો, માણસો સહન નહીં કરી શકે

ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ચિંતાજનક દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આટલી તીવ્ર … Read More

સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે : વડાપ્રધાન મોદી

સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું … Read More

ભારત ચંદ્ર પર મોકલશે ત્રીજો ઉપગ્રહ, જોરશોરથી ચાલી રહી છે તૈયારી : જીતેન્દ્ર સિંહ

ભારતીય સ્પેસ એજન્સી ઇસરો ટૂંક સમયમાં એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે ચંદ્રયાન ૧ અને ચંદ્રયાન ૨ પછી હવે ચંદ્ર પરનું ત્રીજું ઉપગ્રહ મિશન ચંદ્રયાન … Read More

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, … Read More

વિશ્વ બેન્ક દ્વારા જાહેર એક રિપોર્ટેમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી ભારતની ચિંતા વધારી

વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરનાક ગરમી અને લૂથી લોકો ઝઝૂમી રહ્યા છે. વિશ્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટે ભારતની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં … Read More

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી છે. તેઓ આઇએમબીએલ નજીક નેદુનથીવુ ખાતે માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ તમામ માછીમારો … Read More

આ વર્ષે ભારતમાં ૯૪૮ વખત આવ્યો ભૂકંપ, ૨૪૦ વખત ૪થી વધુની તીવ્રતા

જેમાંથી મોટાભાગની તીવ્રતા ઓછી હતી. પરંતુ ૨૪૦ વખત રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાથી ઉપરના ભૂકંપના આંચકા આવ્યા હતા. એટલે કે ઘણી વખત લોકોને ધરતી ધ્રૂજવાની ખબર પડી. નેશનલ સેન્ટર ફોર … Read More

માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી … Read More

ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..

દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી … Read More

સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૯૪મી વાર મનકી બાત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં છઠ્ઠ પુજાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે, છઠ્ઠ પુજા એ સ્વચ્છતાની વાત પર જોર મુકે છે. … Read More