બોટાદ જિલ્લાના અનેક વિસ્તારમાં કપાસના પાકમાં સુકારો આવી ગયો

બોટાદ જિલ્લામાં અનેક ખેડૂતોના કપાસના પાકના વાવેતરમાં સુકારો આવી જતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે ખેડૂતોએ સરકાર સર્વે કરાવી સુકારો આવી ગયેલો હોય તેવા ખેડૂતોને સહાય આપે તેવી … Read More

વરસાદી પાણી ભરાઇ રહેતા ખેડુતોના પાકને ભારે નુકશાન

વલભીપુરના જુના રામપુર ગામ તરફ જવાને રસ્તે અમરેલી-અમદાવાદ હાઇવેની પશ્વિમ દિશા તરફ આવેલ ખેતરોમાંથી વરસાદના પાણીનો નિહાર બંધ થતાં અનેક ખેડુતોનો પાક પાયમાલ થઇ ગયો છે. વલભીપુરથી પાંચ કિ.મી.દુર આવેલ … Read More

બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોતા ખેતી પાકને નુકશાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા પણ … Read More