આ વર્ષે ઠંડી ન પડતા કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું

અમદાવાદ: આ વર્ષે કેરીની કાગડોળે રાહ જાતા હોય તો તમારી આશા વ્યર્થ જશે. ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. જેની અસર પાક પર … Read More

જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે છેલ્લા 1 વર્ષમા શ્રમ કાયદાના ભંગની 13 ફરિયાદ મળી

ગાંધીનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયને પૂછવામાં આવેલા એક પ્રશ્નના … Read More

અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી છે. આ ફરિયાદો જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે ફરિયાદ મળી છે. વિધાનસભા … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત

ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More

વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ … Read More

તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવ લોકોના મોત

વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર … Read More

ભારતમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ

ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ … Read More

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૬૫૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં … Read More

વિકાસ એ ગુજરાતનો મિજાજ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની ઉધોગ નીતી ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારી ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુ હિસ્સો ગુજરાત … Read More

રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ મહેસૂલ વિભાગે નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી, જેને પરિણામે મહેસૂલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news