યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ખતરાના નિશાન પર!

રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી … Read More

બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.  આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો.  હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More

વીડિયોઃ જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ, મુશળધાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં … Read More

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલ

દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર-સજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પાતિક કૃષિ પરિસંવાદ … Read More

આજે રાષ્ટ્રીય કેરી દિવસઃ ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં આટલા લાખ મેટ્રિક ટેન કેરીનું થયું વેચાણ

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ આંબા જેવા બાગાયતી … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, … Read More

૨૪૦૦થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ ૨૦૨૨ના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી … Read More

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૨ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા  પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં … Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ … Read More

જંબુસરના ઇસનપુર ગામે રહેણાંક વિસ્તારમાં મગર ઘુસી આવતાં અફર તફરી

ચોમાસામાં વરસાદના કારણે નદીઓ કાંઠા ઓળંગી રહી છે. ભરૂચ અને જંબુસરમાં વરસાદી પાણીમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં કુતુહુલ સાથે ભય જોવા મળ્યો હતો. જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news