ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત, ત્રણ લોકો ઘાયલ, વાલોડના વિરપોર ગામની ઘટના

તાપીઃ તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના … Read More

૨ કલાકમાં ૬૧૦૦૦ વીજળી પડી, ૧૨ના મોત, ઓડિશામાં સપ્તાહના અંતે ભારે વરસાદની સંભાવના

નવીદિલ્હી: હાલમાં ઓડિશામાં આકાશી આફત તબાહી મચાવી રહી છે. ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ રાજ્યભરમાં બે કલાકમાં ૬૧ હજાર વખત વીજળી પડી, જેના કારણે ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ૧૪ લોકોની … Read More

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોત, હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

ઓડીશાઃ દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને … Read More

Gujarat Monsoon: ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ થશે

ગુજરાતઃ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સપ્તાહે સારો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ … Read More

આજે વિશ્વ નાળિયેર દિવસઃ ગુજરાતમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ, ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં … Read More

જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

ઓગસ્ટ મહિનામાં 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો, છેલ્લે 1901માં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હી:  આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આજે અહીં જાહેર કરાયેલા હવામાન વિભાગના અહેવાલ મુજબ 122 … Read More

જાણો કેવી રીતે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીથી નૌકાદળની શક્તિ વધી જશે

નવીદિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (Mahendragiri)નું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧ KMPHની … Read More

IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, ઉત્તરાખંડ અને હિમાચલમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું

હિમાચલપ્રદેશ: એક સપ્તાહની રાહત બાદ પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું … Read More

ફિલિપાઈન્સમાં શક્તિશાળી તોફાન ત્રાટક્યું, 3.5 લાખથી વધુ લોકો વિસ્થાપિત, હોંગકોંગે જાહેર કર્યું આઠ નંબરનું સિગ્નલ

મનીલા: ફિલિપાઈન્સમાં શક્તિશાળી વાવાઝોડા સાઓલાના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3,87,242 લોકો વિસ્થાપિત થયા છે. સરકારે શુક્રવારે આ જાણકારી આપી. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news