‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે … Read More

ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત, જાણો મહત્વના અંશો

નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ના મહત્વના અંશો ગાંધીનગરઃ આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ … Read More

‘TSDF સાઇટ’ – અહીં કચરા સાથે નિયમોને પણ દફનાવવામાં આવે છે

સંવેદનશીલ ટીએસડીએફ સાઇટ પર CPCB દ્વારા પણ સમયાંતરે તપાસ કરવાની તાતી જરૂર TSDF સાઇટ જોખમી કચરાથી થતા પ્રદૂષણનું અંતિમ નિવારણ સાબિત ન થતા બની ગયો છે સારો નફો રળી આપતો … Read More

મહત્વની બાબતઃ સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે

મહાલક્ષ્મી ફેબ્રિકમાં આગથી વાતારણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીબી દ્વારા માપવામાં ન આવ્યું હોવાની લોકોમાં ચર્ચા, જો માપવામાં આવ્યું હશે તો આંકડા બહાર આવે ત્યારે જાણી શકાશે વાસ્તવિક પ્રદૂષણની વિગતો કંપની રહેણાંક … Read More

કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા … Read More

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ … Read More

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

લોકસભા સાસંદ શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ ગાંધીનગરઃ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા … Read More

વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન

બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news