વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

8મીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, 10મીએ મોદી જવાબ આપશે

નવી દિલ્હી: લોકસભામાં મોદી સરકાર સામે  વિપક્ષી પક્ષોના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર  મોનસૂન સત્રના અંતે 8, 9 અને 10 ઓગસ્ટના રોજ ચર્ચા થશે.  અહીં યોજાયેલી બિઝનેસ … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, … Read More

ગીર સોમનાથ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ … Read More

વિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે … Read More

જુલાઈના બીજા પખવાડિયમાં નવા સંસદ ભવનમાં યોજાઈ શકે છે ચોમાસુ સત્ર

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં સંસદના ચોમાસુ સત્રને લઈને ર્નિણય લેવાઈ શકે … Read More

હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છેઃ સીઆર પાટીલ

ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.જો કે … Read More

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીને ડિનરમાં પીરસવામાં આવી ૧૦ પ્રકારની વાનગીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસનો આજે બીજા દિવસ છે. વડાપ્રધાન મોદી બુધવારે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમના માટે ડિનરનું આયોજન … Read More

PM મોદીએ દેશની અંદર ‘ગ્લોબલ લીડર’ની ઈમેજ બનાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. લાંબા સમય બાદ થઈ રહેલી આ યાત્રા ૨૧ જૂનથી ૨૪ જૂન સુધી ચાલશે. તેમની મુલાકાત પહેલા એ નોંધવું યોગ્ય છે કે ભારત પ્રત્યે … Read More

હર્ષ સંઘવીની દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરી પર સીધી નજર

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રએ તમામ સજ્જતા કરી લીધી છે. રાજ્ય સરકારના પ્રધાનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓને રુબરુ પહોંચીને કરાવી રહ્યા છે. સતત જિલ્લાની સ્થિતી પર નજર રાખવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news