હર્ષ સંઘવીની દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરી પર સીધી નજર

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રએ તમામ સજ્જતા કરી લીધી છે. રાજ્ય સરકારના પ્રધાનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓને રુબરુ પહોંચીને કરાવી રહ્યા છે. સતત જિલ્લાની સ્થિતી પર નજર રાખવામાં આવી … Read More

કચ્છ-ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત વિસ્તારમાં રેલ વ્યવહાર ખોરવાયો

ગુજરાતમાં વાવાઝોડું સતત તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બસ અને રેલવે સેવા પર અસર થઇ છે. સાવચેતીના ભાગરુપે કેટલાક ર્નિણય લેવામાં આવ્યા છે. … Read More