૧૬ વર્ષની ઉંમરે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું, આજે ૧૫ ફૂટબોલના મેદાન જેટલું જંગલ બનાવ્યું

તમે આસામના જાદવ મોલાઈ પાયેંગને નહીં જાણતા હોવ, પરંતુ આસામમાં આ નામ બિલકુલ નવું નથી. ૧૯૭૯માં ૧૬ વર્ષની ઉંમરે પેયેંગે દરરોજ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. એ ઉંમરે વન ટ્રી અ … Read More

બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન સંદર્ભે તમામ વિભાગો પાસે વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરાઈ

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- – SEOC  ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની … Read More

ભીષણ ગરમીના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હીમાં બેઠક બોલાવી

દેશભરમાં ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત થયાના રિપોર્ટ છે. ભીષણ ગરમીના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. … Read More

રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું

ગુજરાતના કચ્છ બાદ રાજસ્થાનમાં બિપરજોય તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. ત્યારે પડતા પર પાટુ સમાન જાલોર જિલ્લાના સાંચોરમાં બંધ તૂટવાને કારણે અનેક … Read More

તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઈ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી

સોમવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાને જોતા, ચેન્નાઈ સહિત ૫ જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં … Read More

ઓડિશામાં લૂ લાગવાથી ૨૦ લોકોના મોત

દેશમાં એક તરફ વાવાઝોડા અને પૂરે તબાહી મચાવી છે તો બીજી તરફ આકરી ગરમી અને ગરમીના મોજા લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓડિશામાં હીટવેવ અને હીટ … Read More

રાજસ્થાનમાં રેડ અલર્ટ, બિપરજોયના કારણે ત્રણ જિલ્લા ડૂબી ગયા

ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલી, સિરોહી, રાજસમંદ અને ઉદયપુરમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અજમેર, ભીલવાડા અને … Read More

પૂણેમાં કોમર્શિયલ દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ

પુણેના કેકે ગંગાધામ ચોક પાસે આવેલી આઈ માતા મંદિરની સામે કોમર્શિયલ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારના ગોડાઉનમાં પ્રથમ આગ લાગી હતી. જેના કારણે ડઝનબંધ દુકાનો અને ગોડાઉન … Read More

કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન … Read More

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news