ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. ૫૦ વર્ષીય બેનેટ ૩ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેવાના … Read More

દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

ચીનમાં કોરોનાના કેસ વધતા લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા

ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ … Read More

બાબા હરદેવસિંહજીની જન્મજયંતિ પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કરાયું

નિરંકારી બાબા હરદેવ સિંહ જી ના સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશનએ આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા, એકત્વ જેવા ભાવથી જોડીને, “દીવાર રહિત સંસાર”ની પરિકલ્પનાને સાકાર કરી. તેમણે ભક્તોને આધ્યાત્મિકતાની સાથે … Read More

દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને ૮૦ હજારની અંદર

દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, કોરોના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૮ લાખ ૯૨ હજાર ૮૨૮ થઈ ગઈ છે. … Read More

ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાના બધા વેરિએન્ટ સામે રક્ષણ આપનાર રસી આપશે

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કોરોનાના તમામ વેરીઅન્ટ માટે રસીની શોધ કરવામાં આવી છે. સંશોધનને જર્નલ ઓફ મોલેકયુલર લીક્વીડમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જર્નલ કણો, તેમની બનાવટ વગેરે વિશે જાણકારી … Read More

ત્રીજી લહેરમાં રસીકરણને કારણે તેની અસર ઓછી થઈ છે

લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત … Read More

સૂંપૂર્ણ વેક્સિનેટેડ ભારતીયો માટે ૭ દેશોના દ્વાર ખુલ્યા

કેટલાક દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. સંપૂર્ણ રસી લીધેલા ભારતીયો કે જેઓ કામ અથવા મુસાફરી માટે … Read More

રસી ના લેનારાઓને સૌથી વધુ અસર થાય છે

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર … Read More

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી બજારમાં વેચાણથી ઉપલબ્ધ થશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘ ૨૫ ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી જમા કરાવી હતી. જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news