અદાણી ટોટલ ગેસનું છેલ્લા ક્વાર્ટરમાં વોલ્યુમ 13% અને સમગ્ર વિત્ત વર્ષમાં વાર્ષિક ધોરણે 15% ઉંચુ રહ્યું 

CNG નેટવર્ક વધીને 647 સ્ટેશન PNG જોડાણો વધીને 9.63 લાખ ઘરોને સ્પર્શ્યો 26 રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં 3,401 ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કર્યા    ઓર્ગેનિક મેન્યુરના વેચાણ માટે “હરિત અમૃત” બ્રાન્ડ … Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ

ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા : વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથેની ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને … Read More

અદાણી ફાઉન્ડેશન, દહેજની પર્યાવરણલક્ષી કામગીરીને વિધાનસભામાં મળ્યું સન્માન

વડોદરા : તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાને આમંત્રિત કરી હતી. દરેક જિલ્લામાથી એક સંસ્થાને આમંત્રણ હતું. ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન, દહેજની ટીમએ કર્યું … Read More

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને – ગમે ત્યારે, ગમે … Read More

અમદાવાદ એરપોર્ટ પર ભારતના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન  ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિ SVPI એરપોર્ટ પર મુસાફરો … Read More

રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં ૪૪ વ્યાજ સહાય યોજનાની અરજીઓ મંજૂર કરાઈ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ.૧,૩૧૯ લાખની રકમ ચૂકવાઇ ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ … Read More

મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો

‘તેરા તુજકો અર્પણ’ નો ભાવ સાકાર કરવાની તક! વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે ‘આપનું જ આપને અર્પણ’ની ભાવનાથી કરવામાં આવેલ … Read More

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ.2,10,000 કરોડનું રોકાણ કરશે

વડોદરા; અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી … Read More

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

પરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા ગુવાહાટી: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં … Read More

દીપક નાઇટ્રાઇટ લિમિટેડ 18મા “આઇસીસી એન્વાયર્નમેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ ૨૦૨૪” માં સુર્વણ પુરસ્કારથી સન્માનિત

દીપક નાઇટ્રાઇટ લિમિટેડને 18માં આઇસીસી એન્વાયર્મેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ 2024માં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર સેક્ટરમાં પ્રતિષ્ઠિત સુર્વણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જેણે સાતત્યપૂર્ણ પદ્ધતિઓ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અમારા સમર્પણને બિરદાવ્યું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news