પૂર્વી યુએસમાં ભારે તોફાનનો ખતરો, વાવાઝોડાની આગાહી

અમેરિકા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ ૧૦૦ મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના … Read More

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ … Read More

વાવાઝોડાને પહોંચી વળવા BMCએ ૧૨૦ સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી

બિપરજોય તોફાનનો સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. BMCએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા ૨૬ લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે ૧૨૦ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ … Read More

વાવાઝોડાના સંકટને ટાળવા ભરૂચમાં મહાદેવને દૂધાભિષેક કરાયો

ગુજરાતના કિનારે ત્રાટકવા આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા નો સામનો કરવા  કેન્દ્ર  અને  ગુજરાત સરકાર  ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આ ચક્રવાત આજે ૧૫ જૂને … Read More

ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય

બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી … Read More

વાવાઝોડાને પગલે ૨૦૫૮૮ લોકોનું સ્થળાંતર કરાયું

વાવાઝોડાનો રાજ્યના ૮ જિલ્લાના ૪૪૧ ગામના અંદાજે ૧૬ લાખ ૭૬ હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે ૮ જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ … Read More

વાવાઝોડાનાં પગલે જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે, ખૂબ જ ગંભીર વાવાઝોડું “બિપરજોય” પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર આગળ વધી રહ્યું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોને અસર કરે … Read More

વાવાઝોડા પહેલા વરસાદે ૧૨ જિલ્લાને ધમરોળ્યા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ ‘બિપરજોય’ તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું અંતર કાપીને હવે ૧૯૦ કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૪ … Read More

વાવાઝોડા સામે લડવા માટે તૈયાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ મજબુત બનાવ્યું : અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ મજબુત બનાવ્યું છે, બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે. દરિયા કિનારાના વિસ્તારો પર … Read More

વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં ત્રણ દિવસ શાળા-કોલેજ બંધ

બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિથી ગુજરાત પર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડુ માંડવીના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો ર્નિણય લીધો હતો. … Read More