નાગપુરમાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં નવના મોત
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More
ગોંડલઃ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું … Read More
સુરતઃ સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં SOGએ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના કાળા બજારીયાઓ પર તવાઇ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. … Read More
ગાંધીનગરઃ ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત … Read More
અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય સાથે ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની … Read More
અમદાવાદઃ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાનો સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ … Read More
જામનગરઃ લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના … Read More
પ્રયાગરાજઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણી અને ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના કણોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. ટીશ્યુ કલ્ચર દ્વારા મોતીનું ઉત્પાદન કરનાર પ્રયાગરાજના સ્વતંત્ર વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. અજય … Read More
કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ.૩૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ … Read More
ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી … Read More