સીઈટીપીમાં વધુ પડતા ક્લોરિનેશનથી સાબરમતી નદીમાં ઝેરી તત્વો ભળવાનો ભય

ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગોને વૈકલ્પિક શુદ્ધિકરણ પદ્ધતિ અપનાવવા સૂચના આપી અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણમાં વધુ પડતા ક્લોરિનના ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે … Read More

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ માટે ₹12.42 કરોડનો દંડ

અમદાવાદઃ શહેરના નરોડા ઔદ્યોગિક વિસ્તારને સાંકળતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ બદલ ₹12.42 કરોડ પર્યાવરણીય વળતર ચૂકવવાનો આદેશ … Read More

AHSPAમાંથી મોટા એકમોની કાયમી વિદાય તો જ નાના એકમોનો ઉધ્ધાર

અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણને લઇને દરેક બાબત ચર્ચાના કેન્દ્રમાં રહેતી જોવા મળે છે. તેમાં પણ નાના એકમોના હિત સાથે સંકળાયેલી AHSPA થતી કોઈપણ ગતિવિધિ વિશેષ રીતે ચર્ચા પેદા … Read More

સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાંના આક્ષેપ સાથેના વીડિયો વાયરલ

દાણીલીમડા વિસ્તારમાં વર્ષો જુનાં કુટીર ઉદ્યોગો જેવી નાની-નાની ફેક્ટરીઓનાં હિત માટે સરકાર અને કોર્પોરેશનની મદદથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં સભ્યો તથા હોદ્દેદારોએ વર્ષોનાં અથાક પ્રયત્ન અને નાણાંકીય ભોગ … Read More

Sabarmati River Pollution: અમને લોકોના જીવની ચિંતા છે, હાઈકોર્ટે એએમસીની ઈચ્છા શક્તિને લઈને લગાવી ફટકાર

હંમેશા સમસ્યાઓ જ જણાવો છો, કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથીઃ હાઈકોર્ટ સુઓમોટોના આટલા વર્ષો બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કોઈ સુધારો નથીઃ હાઈકોર્ટ 375 એમએલડીના ત્રણ નવા એસટીપીનો … Read More

સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા … Read More

AMC અને GPCBએ કાપેલા જોડાણો ફરી શરૂ નહીં કરી શકાયઃ હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ફેલાઇ રહેલા પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો હવે ખુલશે નહિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news