સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન

જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે અચાનક વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ તણખા પડતા ઘઉંના ઉભા પાકનો આગ લાગી હતી. ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એનજીવીસીએલમાં … Read More