વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન

બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More

Loksabha Elections 2024 : આજ સાંજથી 102 લોકસભા સીટો પર પ્રચારના પડઘમ થઈ જશે શાંત

નવી દિલ્હી:  શુક્રવાર, 19 એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે (બુધવાર) સાંજે સમાપ્ત થશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 … Read More

૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની સરકારને અલવિદા કહીશુઃ ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ … Read More

જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી … Read More

વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત

નવી દિલ્હી:કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. લોકસભા … Read More

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

જીએનએ : ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં … Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે થઇ શકે છે નવી મુખ્યમંત્રીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news