આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફાર્મા કંપનીની લેબમાં આગ, ૪ કામદારોના થયા મોત, CM એ વળતરની કરી જાહેરાત

સોમવારે મોડી સાંજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં પરવાડા લૌરસ ફાર્મા લેબ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર કામદારોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા … Read More