સુરત સહિત ચાર શહેરો NCAP પુરસ્કારો 2025 હેઠળ હવાના ગુણવત્તામાં દેશના આગેવાન શહેરો તરીકે ઉભરી આવ્યા

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ 2025 આજે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. EF&CC એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ 130 શહેરોમાં … Read More

પર્યાવરણીય પાલન મજબૂત બનાવવા ભારતે રજૂ કર્યા નવા ઓડિટ નિયમો

સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો 2025 દ્વારા સ્વ–નિયમનને આપ્યો વેગ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો, 2025ને સત્તાવાર રીતે અમલમાં મૂક્યાછે. કેન્દ્રીય પર્યાવરણ, વન … Read More

દેશમાં ચાલુ સિઝનમાં વરસાદ અને વાવણીની એકંદરે સારી પ્રગતિ, પરંતુ હવે અતિવૃષ્ટિની લઇ ચિંતા

નવી દિલ્હી: બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું છે કે વર્તમાન સિઝનમાં દેશમાં વરસાદ અને વાવણીની પ્રગતિ એકંદરે સારી છે, પરંતુ હવે ચિંતા વધુ પડતા વરસાદને લઈને થઈ ગઈ … Read More

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર

ફ્રાન્સઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તેના આર્થિક અંદાજમાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસના તેના અગાઉના અંદાજને વધારીને ૭ ટકા કર્યો … Read More

૧૦૩ વર્ષ પછી એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

નવીદિલ્હી: સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૦૩ વર્ષ પછી એવું … Read More

ભારતમાં લગભગ 70 લાખ લોકો પાર્કિન્સન રોગથી પ્રભાવિતઃ અભ્યાસ

અંદાજિત વૈશ્વિક વ્યાપ 40 વર્ષથી વધુ ઉંમરના 100,000 લોકો દીઠ 94 કેસ લગભગ 1.4:1 ના ગુણોત્તરથી પુરૂષોને મહિલાઓ કરતાં પાર્કિન્સન્સનું જોખમ વધારે પાર્કિન્સન્સના ત્રણ મુખ્ય લક્ષણોમાં ધ્રુજારી, બ્રેડીકીનેશિયા અને કઠોરતાનો … Read More

જમ્મુ-કાશ્મીરના જબરાન પહાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બ્રેઈન-નિશાત રેન્જમાં જબરવાન હિલ્સના જંગલ વિસ્તારમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ … Read More

અવાજની દુનિયાના જાદુગર, રેડિયો જગતના ‘સરતાજ’ અમીન સયાનીનું નિધન

નવી દિલ્હી: રેડિયો પર અવાજની દુનિયાના જાદુગર ગણાતા અને ‘બિનાકા ગીત માલા’ જેવા કાર્યક્રમો દ્વારા તેમના ચાહકોના દિલ પર રાજ કરનારા અમીન સાયનીનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું. તેઓ 91 … Read More

શું તમે જાણો છો કે દેશના નાણામંત્રી વર્ષનો હિસાબ રજૂ કરે છે તે બેગનો રંગ લાલ જ કેમ હોય છે?

વર્ષ ૨૦૨૪નું બજેટ ૧ ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે. … Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છેઃ ગૌતમ અદાણી

શોર્ટ સેલર – એક અનન્ય હુમલો ગૌતમ અદાણી 25 જાન્યુઆરી 2024 બરાબર એક વર્ષ પહેલાં તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news