મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યોઃ ૨૪ કલાકમાં વરસાદ, ભૂસ્ખલનથી ૧૧૨ના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી ૧૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૯૯ લોકો ગુમ થયા છે. … Read More

મહારાષ્ટ્રમાં જળ બંબાકારઃ ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાઇ જવાથી ૩૦થી વધુના મોત નિપજ્યા, ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા, એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ … Read More

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા, ૩.૬ માપવામાં આવી તીવ્રતા

મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૬ માપવામાં આવી છે. જાણકારી અનુસાર ગુરુવારે સવારે ૦૭.૦૭ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જો કે હજું સુધી કોઈ … Read More

મહારાષ્ટ્રના થાણેમાં ઈમારતનો ભાગ ધરાશાયી, મુલુંદમાં દિવાલ પડતા એકનું મોત

થાણેમાં સવારે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનીની ઘટના નથી બની. પરંતું મુલુંદની દિવાર પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના થાણેમાં આજે એટલે … Read More

મહારાષ્ટ્રના બદલાપુરની એક ફેક્ટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી મચી

અનેક લોકોની તબિયત લથડી,લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ગુરૂવારે મોડી રાતે એક ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગુરૂવારે રાતે ૧૦ઃ૨૨ કલાકે … Read More

કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી

બોલીવુડ ક્વીન તારીકી જાણીતી અને પંગા ગર્લ તરીકે ચર્ચામાં રહેનાર કંગના રનૌત આ દિવસોમાં કોઈ અલગ વિષય પર ચર્ચામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે કંગના તેની ફિલ્મો કરતા … Read More

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૩.૩ની તીવ્રતાના ભૂકંપ આંચકા

મહારાષ્ટ્રમાં રવિવારે સવારે ભૂકંપ હળવા આંચકા અનુભવા છે. મળતી માહિતી મુજબ સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક હળવા આંચકા અનુભવાયા હતા. તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ રેટ હતી. હજી સુધી … Read More

મહારાષ્ટ્રનો નંદુરબાર રોજ ૩૪.૫૬ લાખ લિટર ઓક્સિજન બનાવી સ્વાવલંબી બન્યો

ગુજરાતને ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાતું હોય, પરંતુ વિકાસનો ખરો માપદંડ તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ જ છે. આજે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જનતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા … Read More

મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના, ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મોત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં મોટી … Read More

ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news