મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યોઃ ૨૪ કલાકમાં વરસાદ, ભૂસ્ખલનથી ૧૧૨ના મોત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી ૧૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૯૯ લોકો ગુમ થયા છે. … Read More