૧૯-૨૦ મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના
વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું,૩૫-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં … Read More