જાપાન ફરીથી ૬ની તીવ્રતાના ભુકંપના આંચકા સાથે ધ્રુજી ઉઠ્યું

ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતા ધરાવતો … Read More

જાપાનમાં ૧૮ કલાકમાં ૧૫૫ ભૂકંપના આંચકા અનુભવાયા, માત્ર બે કલાકમાં જ ૪૦થી વધુ આફ્ટરશોક્સ આવ્યા

જાપાનમાં નવા વર્ષની શરૂઆત એક પછી એક જોરદાર ભૂકંપ સાથે થઈ. ૧૮ કલાકમાં ૧૫૫ આંચકા અનુભવાયા હતા. તેમાં ૭.૬ની તીવ્રતાના આંચકા અને ૬થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના … Read More

જાપાનમાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

જાપાનની ધરતી ફરી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ત્યાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં … Read More

જાપાન-પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી. ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટશ્રી માસાશી … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં, યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત લીધી

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્યમંત્રી અને ડેલિગેશને યામાનાશી … Read More

‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. … Read More

તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

હોક્કાઇડો-તુર્કીય: જાપાનના હોક્કાઇડોમાં આજે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news