હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત રાજયમાં ૯.૧૬ લાખ લોકોને રસી અપાઈ
કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More
કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની … Read More
સામાન્ય રીતે કેરળ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ચોમાસાની શરૂઆત એકસાથે થાય છે. સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોમાં ભારે … Read More
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ નવા કેસ અને ૨૭ મોત નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા છે ૨૪૮૭ નવા … Read More
ભારતના ઘણા ભાગોમાં કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. મોસમ વિભાગે આવનાર દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લૂ ની સ્થિતિની ભવિષ્યવાણી કરી છે. મોસમ વિભાગના મતે આગામી ચાર … Read More
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં રવિવાર, ૦૮ મેથી આગામી ત્રણ દિવસ માટે હીટવેવની સ્થિતિનો અનુભવ કરશે, જેમાં મહત્તમ તાપમાન ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. … Read More
ભારતમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ એવું ભીષણ સ્વરૂપ બતાવ્યું કે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર મહિને જાહેર કરાયેલ હવામાન અને આબોહવા અહેવાલ … Read More
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સેન તેમને પીએમ આવાસ ઉપર પણ લઈ ગયા. તેમણે ત્યાં પીએમ મોદીને એક પેન્ટિંગ પણ દેખાડી … Read More
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અનુક્રમે અમેરિકન સંરક્ષણ મંત્રી લૉયડ સ્ટિન અને વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન વચ્ચે થયેલી વાતચીના એજન્ડામાં બંને દેશ વચ્ચેનો વેપાર ૧૧૩ અબજ ડૉલરથી … Read More
શ્રીલંકામાં આર્થિક કટોકટી પાછળ કેમિકલ મુક્ત ખેતી પણ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ત્યાં સરકારે જાહેરાત કરી હતી કે શ્રીલંકા ૧૦૦% ઓર્ગેનિક ખેતી ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ હશે. આવી જાહેરાત … Read More