તૌકતે બાદ સાયક્લોન યાસનો ખતરોઃ ૨૬મીએ ભૂવનેશ્વરમાં ત્રાટકવાની શક્યતા

તૌકતે વાવાઝોડા બાદ ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે. તેના કારણે … Read More

હવાઇ નિરીક્ષણ બાદ વડાપ્રધાનનું ગુજરાતને ૧ હજાર કરોડનું રાહત પેકેજ

વાવાઝોડામાં મૃત્યુ પામેલને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦નું વળતરનું એલાન રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. … Read More

એક જ વરસાદમાં અમદાવાદમાં ૩૦થી વધુ ઝાડ પડ્યા

તૌકતે વાવઝોડાને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે થયેલા સામાન્ય વરસાદમાં શહેરમાં ૩૦ ઝાડ ધરાશાયી થયા છે. જેમાંથી મોટા ભાગના શહેરના મધ્ય ઝોનમાં એટલે કે … Read More

અમરેલીમાં રાજુલા પાસે વહેલી સવારે ૪.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા

તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધવામાં આવી હતી. જાે કે, સદનસીબે જાનમાલને … Read More

તાઉ-તે સામે સૌરાષ્ટ્રમાં એલર્ટઃ પીજીવીસીએલની ૫૮૫ ટીમ તૈનાત કરાઇ

સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની દહેશતના પગલે દરિયાઇ વિસ્તારના ૨૪૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે ચક્રવાત ધીમે … Read More

તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગર વચ્ચે ટકરાશે, ૧૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

૨૪ કલાકમાં તૌકતે વાવાઝોડું વધારે મજબૂત થશે, આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશેતાઉ-તે વાવાઝોડું વારંવાર તેની દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડાએ પોતાનો માર્ગ ફરીએકવાર બદલતા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું … Read More