સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી

અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી … Read More

રાજ્યોમાં નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે કડક કાર્યવાહી કરાશે, હજુ ૧૩ નદીઓ પ્રદૂષણ મુક્ત કરવાની બાકી

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ પીઆઈએલના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો … Read More

હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા … Read More

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા છે. કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેઓ ભીના અને સૂકા કચરાનું … Read More

AMC અને GPCBએ કાપેલા જોડાણો ફરી શરૂ નહીં કરી શકાયઃ હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ફેલાઇ રહેલા પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો હવે ખુલશે નહિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news