ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગનું તાંડવઃ મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોત

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટથી ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોતની માહિતી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ બનાસકાંઠાઃ ગુજરાતમાં … Read More

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગુજરાત અને દીવ-દમણને 50-50 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો

ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની ઉપસ્થિતિને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સુઓમોટો ભૂગર્ભજળમાં 25 રાજ્યોમાં આર્સેનિક અને 27 રાજ્યોમાં ફ્લોરાઇડની ઉપસ્થિતિ સંબંધિત રાજ્યોને જવાબ આપવા માટે અપાઇ હતી નોટિસ દેશના ભૂગર્ભજળમાં આર્સેનિક … Read More

કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરનારા દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

રાજ્યમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો અપૂરતા બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી એકમો દ્વારા રાજ્યમાં હોસ્પિટલો, દવાખાનાઓ અને લેબોરેટરીઓ દ્વારા ઉત્પન્ન થતા બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરી તેની નિયમ અનુસાર ટ્રીટમેન્ટ … Read More

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

સુરતઃ તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ જિનાલય … Read More

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

:: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત:: વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ … Read More

“ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ (IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક

છેલ્લા એક દાયકામાં અંદાજે રૂ. ૩.૯૬ લાખ કરોડનું વિદેશી તેમજ રૂ. ૧૮.૪૬ લાખ કરોડનું સ્થાનિક રોકાણ “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” પર રાજ્યના ૧૮ વિભાગો સંબધિત ૨૦૦થી વધુ બિઝનેસ સેન્ટ્રીક સેવાઓ ઉપલબ્ધ … Read More

મહેસાણા જિલ્લામાં પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતનાં અધ્યક્ષસ્થાને ૭૬મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણ માટેના દ્રઢ મનોબળના કારણે આજે ભારતની તસવીર અને તાસીર બદલાઇ છે બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકતંત્ર અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે – કેબિનેટ … Read More

અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ“ મોબાઇલ મેડિકલ વાન યોજના”નો લાભ લીધો

રાજ્ય સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ હાલમાં ૨૪ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત જ્યારે વધુ નવી ૬ વાન શરૂ કરાશે શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે મળી રહી છે પ્રાથમિક … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગનું કારણ અકબંધ

ભરૂચઃ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં … Read More

રૂલ-9 પર્યાવરણ માટે આશીર્વાદ કે અભિશાપ?

ગુજરાતના કેમિકલ ઉદ્યોગ હઝાર્ડસ વેસ્ટ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડની કરી રહ્યો છે માંગ અનુભવી ટેક્નિકલ સ્ટાફ અને જરૂરી સંખ્યામાં માનવબળની ખોટ વર્તાઈ રહેલ હોવાથી ઔદ્યોગિક એકમો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news