ગુજરાતમાં ૯૭૫ હેક્ટર વન વિસ્તારનું પુનઃસ્થાપન: ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યને મોટો લાભ

અમદાવાદ : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે લોકસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (GCP) હેઠળ ગુજરાતમાં ૯૭૫ હેક્ટર જમીનનું ઇકો-રિસ્ટોરેશન કરવામાં આવશે. આ આંકડો … Read More

વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં સાર્થક ઉજવણી, અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ

નેત્રંગ, ભરૂચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે મહિલા સશક્તિકરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અદાણી દહેજ પોર્ટના સીઓઓ (COO) કેપ્ટન … Read More

સાયખા GIDC પ્રદૂષણ મામલે NGTનું કડક વલણ, 5 ઉદ્યોગો સામે વિગતવાર કાર્યવાહી, 10 માર્ચે આગામી સુનાવણી

સાયખા GIDCમાં પર્યાવરણીય કટોકટી – વિકાસના નામે વિનાશનું વરવું ચિત્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો બની રહ્યા છે ‘પ્રદૂષણના હોટસ્પોટ’ NGTના આદેશ બાદ, GPCBએ પાંચ કંપનીઓ સામે ક્લોઝર અને કારણદર્શક નોટિસ ફટકારી … Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન: રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ વિકાસ અને વિરાસતનો સંગમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના ગ્રોથનું ‘એન્કર રીજન‘ ગણાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની … Read More

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડિયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઇક સવારોને જાગૃતિ અને સુરક્ષા માટે બાઇક પર ગાર્ડ લગાવાયા ઝઘડિયા: ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી … Read More

સુરતની સચિન GIDC કેમિકલ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ? વારંવારના ગેસ લીકેજથી જનતામાં ફફડાટ

​સુરત |  ​દક્ષિણ ગુજરાતનું ઔદ્યોગિક હબ ગણાતું સુરતની સચિન GIDC ફરી એકવાર ‘ગેસ ચેમ્બર’ બનતા રહી ગયું છે. શંકાસ્પદ કેમિકલ ટેન્કરમાંથી થયેલા લીકેજને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો … Read More

NGTનો સીમાચિહ્નરૂપ ચુકાદો: પેટ્રોકેમિકલ કોક યુનિટોના વિસ્તરણ પર દેશવ્યાપી પ્રતિબંધ યથાવત

નવી દિલ્હી | દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રિબ્યુનલે ‘કેલ્સાઈન્ડ પેટ્રોલિયમ કોક’ (CPC) ઉત્પાદન એકમોના વિસ્તરણ પર … Read More

પર્યાવરણ સુરક્ષા સામે શંકાસ્પદ પગલાં: જીપીસીબીના નવા ઓર્ડરથી નિરીક્ષણ વિના મંજૂરીનો માર્ગ ખુલ્યો

ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના નામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા બહાર પાડવામાં આવેલ 16 ડિસેમ્બર 2025ના તાજેતરના ઓફિસ ઓર્ડરે પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતોમાં ચિંતા … Read More

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરાના દરોડા, એક સાથે ૩૫ સ્થળો પર સર્ચ ઓપરેશન

વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ નિવાસ સ્થાને દરોડાઃ ૧૫૦થી વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા, ત્રણ-ચાર દિવસ સુધી ઓપરેશન ચાલે તેવી સંભાવના અમદાવાદ: ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં … Read More

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતે અદાણી વિદ્યામંદિર- અમદાવાદના વિદ્યાર્થીઓને સફળતાના સાચા માર્ગ તરીકે સખત મહેનત, શિસ્ત અને દુર્ગુણોથી મુક્તિ મેળવવા હાકલ કરી. તેમણે એવા મહાનુભાવોની જીવનયાત્રા પર પ્રકાશ પાડ્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news