ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?

રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!? રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી ઔદ્યોગિક સલામતીના નિયોમોના … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

નારોલ ગેસ ટ્રેજેડીઃ મૃતકના પરિવારજનોના કંપની બહાર ધરણા, ન્યાય માટે તંત્ર સમક્ષ માંગ

કંપનીએ મૃતકના પરિવારને વળતર ચૂકવવાની ચોખ્ખી ના ભણી મૃતકના પરિવારજનો કંપની બહાર ધરણા પર બેસી ન્યાય માટે લગાવી ગુહાર ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વિકારવા પરિવારજનો ઇન્કાર અમદાવાદઃ દિવાળીના … Read More

ગુજરાતમાં ગેસ ગળતરથી થતા મોતોની વણઝાર, બેખોફ બનેલા પ્રદૂષણ માફિયાઓ કોના આશીર્વાદથી કરી રહ્યા છે મોતનું તાંડવ?

સુરત, કચ્છ અને હવે અમદાવાદ ક્યારે થશે નિર્દોષોના ગુનેગારોને સજા આ બનાવ અંગે ઘણા પ્રશ્નોના જવાબ મળવા હજુ બાકી છે. જેમ કે દેવી સિંથેટિક પાસે આ પ્રકારનો સ્પેન્ટ એસિડ વાપરવા … Read More

વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ … Read More

કડીના છત્રાલ રોડ પર આવેલી ખાનગી કંપનીમાંથ ગેસ લિકેજ થતા છ કામદારોને થઇ અસર

કડીના છત્રાલ રોડ ઉપર આવેલી કંપનીઓ સામે વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યાંની અનેક વખત રાવ ઉઠતી રહે છે. ત્યારે કડીની એક કંપનીમાંથી ગેસ ગળતર થતાં બાજુના યુનિટમાં કામ કરતા કામદારો ગુંગળાયા … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news