ગાંધીનગરના રાયસણ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સ્વની ઊજવણી કરાઇ

ગાંધીનગરના રાયસણ ખાતે લીંબજ માતાજી સેવા ટ્રસ્ટના ઉપક્રમે જિલ્લા કક્ષાના ૭૨ માં વન મહોત્સવની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે દીપ પ્રાગટય … Read More

ગાંધીનગરનાં રાયસણ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ૧૪મી ઓગસ્ટે યોજાશે

આગામી ૧૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગાંધીનગરનાં રાયસણ ખાતે મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ દિને અત્રેના લીમ્બચ માતાના મંદિર ખાતે ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર પણ … Read More

ગાંધીનગરમાં ૩ કરોડના ખર્ચે વુહાન જેવી લેબોરેટરી બનશે

આ લેબમાં વાઈરસ અને બેક્ટેરિયા ઉપર રીસર્ચ હાથ ધરવામાં આવશે જેમાં એચઆઈવી, માઇક્રો બેક્ટેરિયલ ટીબી અને રસીઓ બનાવવાનું સંશોધન થશે વિશ્વ આખું કોરોના વાઈરસથી હેરાન પરેશાન થઇ રહ્યું છે. ત્યારે … Read More

ગાંધીનગર જિલ્લામાં ગત્‌ વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૦ ટકા ચોમાસુ વાવેતર ઓછું થયું

ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે ૧.૩૬ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. તેમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૦ ટકા વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે અત્યાર … Read More

કલોલ તાલુકાના પલસાણા ગામના તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં કુતૂહલ સર્જાયું

ગાંધીનગરનાં કલોલ તાલુકાના પલસાણા ગામમાં આવેલા તળાવમાં હજારો કિલો મીટરની સફર ખેડીને આવનારા પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીઓના કલરવથી ચારે બાજુનું વાતાવરણ મહેકી ઉઠ્યું છે. જ્યારે છેવાડાના ગામમાં વિદેશી પક્ષીઓનું … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

ગુજરાત બ્રહ્મસમાજે પરશુરામ જ્યંતિની વૃક્ષોનું વાવેતર કરી ઊજવી

સમગ્ર વિશ્વ સહીત ભારત જયારે કોરોનની મહામારી સામે લડે છે અને ઓક્સિજનની ઉણપ સર્જાઈ છે તે સંદર્ભે અખાત્રીજ અને ભગવાન વિષ્ણુ જીના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ … Read More

રાજ્યમાં ડીસા-ગાંધીનગર ૩૯ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

શિયાળાની ઋતુનાં અંત સાથે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨ દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news