ગુજરાતમાં સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષણને લઇને એનજીટીની સુઓમોટુ, જીપીસીબી સહિતના પક્ષકારો પાસે માગ્યો જવાબ

હવા પ્રદૂષણ માટે ચેતવણી સમાન ગુજરાતના 15 સલ્ફર ડાયોક્સાઇડ હોટસ્પોટ તીક્ષ્ણ ગંધ ધરાવતા સલ્ફર ડાયોક્સાઇડ રંગહીન ગેસને શ્વસન અને હૃદય સંબંધિત રોગોનો ખતરો અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં સલ્ફર ડાયોક્સાઇડ … Read More

રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ ૨૦૦૨થી દેશમાં પ્રથમ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો ખેડામાં કાર્યરત ૧૫૦ ઉદ્યોગ એકમોએ ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી … Read More

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

:: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત:: વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ … Read More

બદલી: જીપીસીબીમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1 સહિતના વિવિધ હોદ્દા પરના અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1થી લઇને મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 સુધીના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત … Read More

ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત, જાણો મહત્વના અંશો

નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ના મહત્વના અંશો ગાંધીનગરઃ આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ … Read More

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

લોકસભા સાસંદ શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ ગાંધીનગરઃ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા … Read More

JDPAના હોદ્દેદારોને હાઇકોર્ટમાં પ્રદૂષણ અંગે પીઆઈએલ કરવાની ધમકી આપી 11 લાખ પડાવનાર બે આરોપીઓ ઝડપાયા

રાજકોટઃ જેતુપર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી પ્રદૂષણ નામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ધમકી આપનાર વકીલ સહિત બે આરોપીઓની જેતપુર શહેર પોલીસે ધરપકડ કરી છે. આ કિસ્સામાં બે આરોપીઓએ … Read More

ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી બલવંતસિંહ રાજપૂતને એમ.જી. મોટર્સના પ્રતિનિધિઓએ વાહનોની ચાવી અર્પણ કરી

યુવાનો નવીન ટેકનોલોજીની પ્રેક્ટીકલ તાલીમ મેળવી શકે તે માટે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સીટીને એમ.જી મોટર્સ-હાલોલ દ્વારા બે સ્ટેટિક વાહનો અપાયા રૂ. ૪૫ લખની કિંમતના બે વાહનો પૈકી એક વાહન … Read More

અંબાજી પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો

‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો : આગામી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી કચરો એકત્રિત કરાશે પદયાત્રામાં … Read More

પર્યાવરણીય પહેલઃ રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૮,૧૦૦થી વધુ; લાકડા આધારિત ‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ

સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે ૪૦ થી ૫૦ ટકા લાકડાની બચત સહાય યોજનાનો લાભ લેવા સ્મશાન ભઠ્ઠી દીઠ રૂા.૧,૦૦૦ લોકફાળા સ્વરૂપે ચૂકવવાના રહેશે આ યોજનાનો લાભ મેળવવા ગામ-શહેર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news