પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર

બિયાસ-સતલજમાં પાણીનું દબાણ વધતા ભાકરા-પોંગ ડેમ ઓવરફ્લો થતા હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ પંજાબઃ રવિવારથી હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી રહી છે. બિયાસ અને … Read More

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે … Read More

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું … Read More

હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો

દર વર્ષે પૂર અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં ડાંગરનો પાક બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડાંગરનો પાક નિષ્ફળ જવાને કારણે ઘણા ખેડૂતો … Read More

હિમાચલમાં આકાશી આફતને કારણે તબાહી, કુલ્લુ-મનાલીમાં મકાનો-દુકાનો પૂરમાં ધોવાયા

હિમાચલ પ્રદેશમાં આકાશી આફતને કારણે તબાહી મચી છે. રાજ્યના મનાલી, કુલ્લુ, સોલન, મંડી, શિમલા, ચંબા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહે છે. નદીમાં આવેલા પૂરના … Read More

હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાં ફસાયેલા ૭૦,૦૦૦ને બચાવ્યા, ૨૬ ના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે ભયંકર તબાહી સર્જાઈ હતી. કુલ્લુ-મનાલીમાં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦,૦૦૦ લોકોને બચાવી લેવામાં … Read More

દિલ્હી-એનસીઆરમાં આખું અઠવાડિયું વરસાદ, પૂરની શક્યતા : IMDએ એલર્ટ જાહેર કર્યું

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ મહાસાગર બની ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે જ … Read More

હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી

રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચારેય તરફ પાણી … Read More

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.ગત તા.૧ જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે … Read More

આસામમાં પૂરથી ૮૦૦ ગામો ડૂબી ગયા, ૧.૨ લાખ લોકો પ્રભાવિત

આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More