૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક
રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More
રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More
હેફેઈઃ ચીનના અનહુઈ પ્રાંતમાં સોમવારે કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ફસાયા હતા. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ … Read More
કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More
ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More
ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More
વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર … Read More
નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના … Read More
હરદાઃ મધ્ય પ્રદેશના હરદામાં, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટને કારણે થયેલા જાનહાનિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં કાર્યરત 12 ફટાકડાના કારખાનાઓને સીલ કરી દીધી છે. સત્તાવાર માહિતી અનુસાર, જિલ્લા મુખ્યાલયના … Read More
ભોપાલ: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી, પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More