વડોદરાના આજવા રોડ પર મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે આયશર ટ્રકમાં આગ લાગતા નાશભાગનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા … Read More

મેક્સિકોમાં માઇગ્રેન્ટ સેન્ટરમાં ભીષણ આગથી દોઢધામ, ૩૯ના મોત, ૧૦૦ ઇજાગ્રસ્ત

ઉત્તર મેક્સિકોમાં અમેરિકાની સરહદ પાસે એક પ્રવાસી સુવિધા કેન્દ્રમાં આગ લાગવાથી ૩૯ લોકોના મોત નીપજ્યા છે અને ૧૦૦થી વઘુ લોકો ઘાયલ થયા છે. આવ્રજન સંસ્થાના એક અધિકારીએ નામ ન આપવાની … Read More

ભરૂચ GIDC ની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહી

ભરૂચ જીઆઇડીસીની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચ જીઆઇડીસીની એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે … Read More

પાણીના ૩ ટેન્કર ખાલી થયા છતા.. વૃક્ષમાં લાગેલી આગ ન ઓલવાઇ, ગ્રામ્યજનોએ આને કહ્યું ‘ચમત્કાર!’

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સંસદીય ક્ષેત્ર ફુલપુરના તરડીહ ગામમાં આ દિવસોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લગભગ ૨૦૦ વર્ષ જૂનું એક પીપળનું ઝાડ હતું, જેને … Read More

નાસિકના યેઓલામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતે ઊગેલ પાકમાં આગ લગાવી!.. આ હતું કારણ!

નાસિકના યેઓલા તાલુકામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂત કૃષ્ણા ડોંગરેએ સોમવારે ૧.૫ એકરમાં તૈયાર ૧૨૫ ક્વિંટલ પાકમાં આગ લગાવી દીધી હતી. ડોંગરેનું કહેવું છે કે, તેણે પોતાના પાકને આગ લગાવી દેવાનો … Read More

સુરતના ઓલપાડના કુડસદ ગામે બે ઘરમાં આગ ભભૂકી, વાડામાં બાંધેલા બે બકરાના મોત થયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે રાત્રીના સમયે એક મકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બાજુના મકાનમાં પણ પ્રસરી ગયી હતી.આગના કારણે બંને મકાનોમાં … Read More

ગાંધીનગરના સેક્ટર-૨૩ના એક ફ્લેટ – કોર્ટ પાસેના ઝૂંપડામાં મધરાતે આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

ગાંધીનગરનાં સેકટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સ તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ગઈકાલે મધરાતે આગની ઘટતાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બંને સ્થળોએ પહોંચી જઈ પાણીનો મારો … Read More

આસામના જોરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દુકાનો થઈ ગઈ બળીને ખાક

આસામમાં જોરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું … Read More

પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ, ફાયરવિભાગે આગને ભારે જહેમતે કાબૂમાં કરી

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. … Read More

ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી, સામાન બળીને ખાખ

ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા સંઘવી ચેમ્બરની દુકાનોમાં વિકરાળ આગ લાગી હતી. જેના પગલે ૮ થી ૧૦ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news