અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. અલાસ્કા: દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો … Read More

જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર વડોદરાના ગ્રિન સર્જીકલ … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો મેન્ગ્રોવ કવરમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આખરી ઓપ અપાયો અમદાવાદ મહાનગરપાલિકા આ અભિયાન અન્વયે ૧૦૦ દિવસમાં ૩૦ લાખ … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે મહત્વપૂર્ણ એવા કાર્ય માટે ઇન્દોરે મેળવ્યું ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ઈન્દોર:   મધ્યપ્રદેશના ઈન્દોરે એક જ દિવસમાં સૌથી વધુ વૃક્ષારોપણનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ વતી સ્વીકાર્યો હતો. ગઈકાલે મોડી સાંજે … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું

માણસા: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત હાલમાં ODF+ મોડેલ ગામની કામગીરી પુરજોશમાં ચાલી રહેલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને ODF+ મોડેલ ગામ જાહેર કરવા તથા ગ્રામજનો લોકજાગૃતિ … Read More

વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news